સન 1965માં અચારડા આવેલા સ્વામીશ્રી આ ગામના સ્વામિનારાયણ મંદિરમાં રોકાયેલા. આ મંદિરની ઓસરીમાં વહેલી સવારે સેવક પ્રગટ ભગત નિત્યપૂજા કરી રહેલા. તેઓએ પોતાની નિત્યપૂજામાં સ્વામીશ્રીની મૂર્તિ પણ રાખેલી. તેઓ આજે પૂજા કરી રહેલા ત્યારે જ સ્વામીશ્રીને કંઈક કામકાજ માટે ત્યાંથી નીકળવાનું થયું. તે વખતે તેઓની નજર સેવકની પૂજામાં રહેલી પોતાની મૂર્તિ પર પડી. તે જોતાં જ સ્વામીશ્રી નીચા વળ્યા અને પોતાનો ફોટો જાતે જ ઉપાડીને ફાડીને પાયખાનામાં ફેંકી દીધો! અને ઠપકા સાથે સેવકને કહ્યું પણ ખરું કે ‘યોગીજી મહારાજ બિરાજતા
Gujarati Essays
Previous Post
« Prev Post
« Prev Post
Next Post
Next Post »
Next Post »

0 Comments
Please do not enter any spam link in the comment box.